મન થાય..

મન મુકી તારા પર વરસવાનું મન થાય..
ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..
હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..
ને તારા જ સ્પર્શ થકી મહેંવાનું મન થાય..
તારા જ રંગે રંગાવાનું મન થાય..
ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય..
ફક્ત તને એક ને જ પામવાનું મન થાય..
ને માઋ તારે કારણે જ મને જીવવાનું મન થાય.....

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)