નથી રહ્યા

નિર્દોષ આંખડીના ઇશારા નથી રહ્યા
જીવન અને મરણના સહારા નથી રહ્યા
કોઈનો કેવી રીતે ભરોસો કરું ભલા
મિત્રોય આજકાલ તો મારા નથી રહ્યા

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)