જ્યારે પી ગયા ઝેર તો કહે છે હવે જીવવુ પડસે..! - અજ્ઞાત

જો પ્રેમ હતોજ નહી એમને તો એકરાર શા માટે કર્યો ?
જો આપવુ હતુ ઝેર તો ઈઝહાર શા માટે કર્યો ?
આપીને ઝેર કહે છે કે પીવુ પડસે..!
અને જ્યારે પી ગયા ઝેર તો કહે છે હવે જીવવુ પડસે..!

- અજ્ઞાત

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)