રડવું કેમ ?

રડવું કેમ ? તમારા સૌગંધ નડે છે,
તૂટેલા દિલ થી હસવું પડે છે,
ફેરવી નાખીએ અમે દુનિયા નો નકશો,
પણ મંદિરો માં ગોઠવેલા પથ્થરો નડે છે.

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)