રેહવાતુ નથી...

તમારા પ્યાર વીના રેહવાતુ નથી
પ્યાર નુ આ દર્દ હવે સહેવાતુ નથી
કહેવા માટે આવુ છુ તારી મેહફીલ મા
મો ખોલુ છુ અને કશુ કહેવાતુ નથી....

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)