વહાલ ની સરીતા.........

હુ એ નથી જે કોઇના જીવન ની વાર્તા બની જવુ,
હુ એ નથી કે કોઇના આખ ના અશ્રુ બની જવુ,
હુ એક એવી વહાલ ની સરીતા છુ કે જેના જીવન મા વહૂ...
તેની જીન્દગી બની જવુ

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)