જમતી વખતે જળ

આયુર્વેદમાં જમતી વખતે જળ-પાણી પીવા માટે લખાયું છે કે,
ભુક્તસ્યાદિ જલં પીતં
કાર્શ્યમંદાગ્નિ દોષકૃત ।
મધ્યે અગ્નીદીપનં શ્રેષ્ટમ્
અંતે સ્થૌલ્યકફપ્રદમ્ ।।
જમ્યા પહેલાં જળ-પાણી પીવાય તો જઠરાગ્નિ મંદ થાય છે અને શરીર કૃશ-દુબળું થાય છે. જમતી વખતે વચ્ચે પાણી પીવું જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર હોવાથી શ્રેષ્ઠ છે અને જમી રહ્યા પછી પાણી પીવામાં આવે તો શરીર જાડું થઈ જાય છે અને કફ વધે છે (માટે ભોજન મધ્યે પાણી પીવું એ ઉત્તમ-શ્રેષ્ઠ છે.)

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)