તમારી ખામોશી નો જવાબ થઈ જઈશ,
હું હંમેશ માટે મૌન થઈ જઈશ..
નારાજગી તમને મારાથી છે..
સમય આવતા બધી દુર કરી જઈશ..
બધા પ્રશ્નોના ના જવાબ નથીજ હોતા,
એક જવાબથી તમારી મુંજવણ દુર કરી જઈશ.
માત્ર જીવનમાં પ્રેમજ મળવો જરૂરી નથી..
'હું' દુનિયામાં એક નવી મિશાલ મુકી જઈશ..
- 'હું' કિરણકુમાર રોય
No comments:
Post a Comment