તરસી લાગણી.......

તરસ્યાં લોક ઘણાં મળ્યા જીવનમાં પણ,
લાગણી પીનારા કોઇ ન મળ્યા.

હતી એક જીવનસંગિની એ લાગણી પીવાને માટે પણ,
એ લાગણીમાં વેદના સિવાય બીજું કાંઈ ના મળ્યું.

એમનામાં સ્વાર્થ સિવાય બીજું કાંઇ ન મળયું.
ક્યાંક ઝાંકળની થોડી બુંદો મળી પીવાને માટે પણ,
એ ઝાંકળની બુંદોમાં પણ અશ્રુ સિવાય કાંઇ ન મળ્યું.


'મુકેશ'

No comments:

Post a Comment


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)