Showing posts with label ઘનશ્યામ ઠક્કર. Show all posts
Showing posts with label ઘનશ્યામ ઠક્કર. Show all posts

ઝાકળ કહેવાશે નહીં

વિગ્રહના ભાગાકારને ચળવળ કહેવાશે નહી
જીવન વિભાગી નાખવાથી પળ કહેવાશે નહીં

છોને કરોડો બુંદનો સંગ્રહ છલોછલ હોય એ,
દરિયો જશે જો ખેતરે, ઝાકળ કહેવાશે નહીં

- ઘનશ્યામ ઠક્કર

પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)